મુખપત્ર “સાહસમ” માટેની નોટીસ

Dec 24, 2019

આથી તમામ વિધ્યાર્થીઓને જણાવવાનું કે વર્ષનું વાર્ષિક  મુખપત્ર સાહસમ પ્રકાશિત થનાર હોય જે વિધ્યાર્થીઓ  પોતના લેખ, કાવ્ય, ટુંકી વાર્તા છપાવવા માંગતા  હોય તેમણે ડો. બી. વી. ઘીવાળા, ડો. એસ. એમ. સોની અથવા ડો. એસ. એન. ખવાનીને પોતાની ક્રૃતિ જમા કરાવવા વિનંતી.

  1. લેખ, કાવ્ય, ટુંકી વાર્તા મૌલિક હોવી જોઇએ.
  2. ક્રૃતિ પર પોતાનું પુરું નામ, રોલ નંબર, ડિવિઝ્ન અને કલાસ અવશ્ય લખવું.