ટી.વાય.બી. કોમ. સેમ. ૬ ના વિદ્યાર્થીઓ માટે
Mgt. A/C વિષય અંગે ખાસ નોટીસ
Mgt. A/C ના રોકડ અંદાજપત્ર અંગેના Remedial Classes નીચે મુજબ ચાલશે જે પ્રા. અનુરાધા વખારિઆ લેશે.
તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫, શુક્રવાર ના રોજ ૧૦:૩૦ થી રૂમ નં: ૧૬
તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫, સોમવાર ના રોજ ૧૧:૩૦ થી રૂમ નં : ૧૬
અગાઉ વર્ગમાં આપેલ સમય અને તારીખ રદ ગણવી .
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ હાજર રહેવું.