એસ. વાય.બી.કોમ. અને ટી.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે સુચના.

Sep 9, 2020

એસ. વાય.બી.કોમ. અને ટી.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે સુચના આવતી કાલથી યુનિવર્સીટીની પરીક્ષાઓ શરુ થાય છે. જે દિવસે ટી.વાય.બી.કોમ. ની પરીક્ષા નહિ હોય ત્યારે લેકચર લેવામાં આવશે.