“જનજાતિય નેતા બિરસામુંડાનું આઝાદીના આંદોલનમાં યોગદાન” ઉપરોક્ત વિષય પર તા. ૨૮-૧૧-૨૦૨૨ ના રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
Nov 21, 2022
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તા. ૨૫-૧૧-૨૦૨૨ સુધીમાં નીચેના પ્રાધ્યાપકોને નામ નોધાવવા.
પ્રો. દક્ષાબેન ચોહાણ
પ્રો. એસ. આર. વસાવે
પ્રો. ડો. એ. એસ. ગામીત
પ્રો. ડો. આર. આર. પટેલ