ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ

Sep 18, 2024

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ

ચાલુ વર્ષે  લેવાનારી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 28મી સપ્ટેબર 2024, શનિવાર ના રોજ  રૂમ નંબર 28 માં  સવારે  11:00  કલાકે  લેવામાં  આવશે  જે વિદ્યાર્થીઓએ રૂપિયા ૫૦  ભર્યા છે અને  રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ સમયસર હાજર  રહી પરીક્ષા આપવી.