ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ Aug 19, 2025 ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તા.૧૯-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ થી ૧૨ નાં સમયમાં રૂમ નં – ૨૯ માં લેવાશે. જે વિદ્યાર્થીઓએ રૂ. ૫૦/- આપેલ છે તેઓ પોતાની બુક જેની પાસે નામ નોધાવ્યા તે પ્રોફેસર પાસેથી લઈ લેવી.