REMINDER ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ
Sep 18, 2025
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ:-
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ચાલુ વર્ષે તા. ૧૯ સપ્ટેંબર ૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે
રૂમ નં – ૨૧ માં લેવાશે.
જે વિદ્યાર્થીઓએ રૂ. ૫૦/- આપી બુક લીધી છે તે બધા વિદ્યાથીઓએ જ સમયસર હાજર રહેવું.