Events

આવતીકાલે તા 5 સપ્ટેમ્બરના રોજ ઈદ ની જાહેર રજા હોવાને લીધે અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જેની નોંધ લેવી.

Sep 4, 2025

આવતીકાલે તા 5 સપ્ટેમ્બરના રોજ ઈદ ની જાહેર રજા હોવાને લીધે અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ…

14 SEPTEMBER 2025ના રોજ ક્રીડા-ભારતી જ્ઞાન પરીક્ષા 2025નું આયોજન થનાર છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલી લીંક ખાતે પોતાની માહિતી 30/08/2025 સુધીમાં અચૂક ભરવી.

Aug 28, 2025

14 SEPTEMBER 2025ના રોજ ક્રીડા-ભારતી જ્ઞાન પરીક્ષા 2025નું આયોજન થનાર છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલી લીંક ખાતે…